ગુજરાત ના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશ માં પ્રાકૃતિક ખેતી નું આહવાન કરવામાં આવ્યું છે

 *🌷પ્રાકૃતિક ખેતી🌷*

ગુજરાત ના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશ માં પ્રાકૃતિક ખેતી નું આહવાન કરવામાં આવ્યું છે અને દેશ નાં ખેડૂતો ની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવ્યું છે ... ત્યારે દેશભર નાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી માટે અનુકૂળ પ્રોડક્ટ મળી રહે તેવા એગ્રીસ્ટોર શરૂ થયા છે. એમાંનો એક સ્ટોરનું ઓપનિંગ આપણા રાણાવાવ શહેર માં બીજી ઓક્ટોમ્બર ના રોજ આપણા જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખશ્રી *ગોપાલભાઈ કોઠારી* સાહેબ નાં  શુભહસ્તે કરવામાં આવ્યું છે.... રાણાવાવ ના ખેડૂતો એ ખેતીમાં પ્રાકૃતિક ખેતી માટે   રિપ્રીજ એગ્રી પ્રોડક્ટ નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે....

આ પ્રસંગે ગોપાલભાઈ કોઠારી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે થયેલી પ્રાકૃતિક ખેતી અંગે ની રૂબરૂ મુલાકાત ની મીઠી પળો યાદ કરેલ હતી...

Comments

Popular posts from this blog

રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો

ગાય માતા વીછે જાણવા જેવું છે

*નમસ્કાર સાહેબ*વંદે માતરમ*સાહેબ હું ગુજરાત રાજયનો એક દુઃખી VCE છું.**યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી* ગુજરાતમાં ચાલી રહેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકની હડતાલ વિશે માહિતગાર કરતા સોશ્યિલ મીડિયાના માધ્યમથી એક મેસેજ કરીને સત્ય હકીકત વાત કહું છું. કે હાલ ગુજરાતમાં ચાલી રહેલ ઇ-ગ્રામ વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ) દ્વારા માંગણીના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોય હાલ ગુજરાત સરકાર દ્વારા VCE નું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથીજેથી હું એક ગુજરાતના નાગરિક તરીકે VCE તરીકે માહિતગાર કરવા માગું છું. તેમજ આ યોજના ગુજરાતમાં આપશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે આપશ્રી દ્વારા ઇ-ગ્રામ યોજના લાગુ કરવામાં આવેલ હતી, જે યોજનાને આજે 16 વર્ષ થઈ ગયા અને આજે પણ VCE કમિશન બેઝ પર કામગીરી કરે છે. જે કમિશન બેઝ બંઘ થાય અને પગાર આપવામાં આવે એ માટેની માંગણીઓને સ્વીકારવામાં આવેલ નથી. *વીસીઈ* દ્વારા સતત કામગીરી કરીને આજે ડીજીટલ ગુજરાતને નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. *ડબલ એન્જીન સરકાર દ્વારા VCE ને હજુ સુધી ન્યાય આપવામાં આવેલ નથી તેમજ VCE ના આંદોલનનું નિરાકરણ કરવામાં આવેલ નથી**મોંઘવારીનો માર અને કમિશન નજીવું મળતું હોય ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી. માટે અમેં પગાર માંગીએ છીએ.**બહુ દુઃખ સાથે આપશ્રીને આ મેસેજના માધ્યમથી VCE ની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો છે*આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય ન્યાય VCE ને આપવામાં આવે મારી નમ્ર વિનંતી.*જય હિન્દ વંદે માતરમ*લી.*વગર પગારનો દુઃખી VCE*🙏🙏🙏🙏🙏🙏માન. મોદી સાહેબશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. આગળ શેર કરતા રહેજો.